॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૯: ભગવાન વિના બીજું ન ઇચ્છવાનું

નિરૂપણ

સારંગપુરમાં આ વચનામૃત ગઢડા પ્રથમ ૯ નિરૂપતાં પ્રમુખસ્વામી મહારાજ કહે છે, “ભગવાન ઉપર છે તે દેખાતા નથી ને અહીં છે તે મનાતા નથી. પછી ક્યાંથી સુખ આવે.”

[સત્સંગ સૌરભ: ૧/૬૯]

Pramukh Swami Maharaj explained this Vachanamrut in Sarangpur, “We cannot see Bhagwan that is up above (seated in Akshardham) and we do not believe in the form of Bhagwan that is here (manifest in the Sant). How can one experience happiness?”

[Satsang Saurabh: 1/69]

નિરૂપણ

મોમ્બાસા, ૧૯૮૦. તા. ૨૧/૫ની બપોરે વચનામૃત ગઢડા પ્રથમ ૯ની રસલહાણ કરાવતાં પ્રમુખસ્વામી મહારાજે મજકૂર આણી આપ્યો કે, “પ્રત્યક્ષ એટલે આ સામે બેઠા હોય તેમ. સ્વપ્નમાં મહારાજ કે સ્વામી દેખાય ને જેટલો આનંદ થાય, તેવો આ પ્રત્યક્ષ દેખાય છે તેનાં દર્શનમાં આવવો જોઈએ. આ અક્ષરધામની સભા છે. જ્યાં સુધી આ લોકનો ભાવ દેખાય છે ત્યાં સુધી સમ્યક્ પ્રકારે સ્વરૂપનિષ્ઠા નથી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૧૯૮]

May 21, 1980. Mombasa. During an amusing afternoon moment, Pramukh Swami Maharaj emphasized the message of Vachanamrut Gadhada I-9 and said, “‘Pratyaksh’ (manifest) means that which is sitting in front of you (referring to himself as the manifest form of Shriji Maharaj). Just as one experiences exhilaration when seeing Maharaj and Swami in their dream, one should experience the same exhilaration having the darshan of the manifest. This assembly is the assembly of Akshardham. As long as one sees the qualities of this world, one has not completely developed swarup-nishthā.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/198]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase